જે લોકો પોતના વિચારોને બદલી શકતા નથી,તે જીવનમાં કશો બદલાવ લાવી શકતા નથી.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
કાર્યકુશળ વ્યક્તિની બધી જગ્યાએ જરૂર પડે છે.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
ખુલ્લા પુસ્તક જેવું ફક્ત એ લોકો માટે બનવું જેને એ વાંચતા આવડતું હોય.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
જો બેસી જ રહીશું તો સાચા રસ્તા પર હોવા છતાં ક્યાંય પણ નહીં પહોંચીએ.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
“એકાદ કોડીયામાં દીવેલ થઈએ તો બસ છે..રાત્રે સૂરજ ઉગાડવા નું આપણું ગજું નથી…!!”
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
કોઈને Prove કરવા નહીં,ખુદને Improve કરવા મહેનત કરો !!
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
સત્ય ક્યારેય યાદ રાખવું પડતું નથી.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
એકલા ચાલવામાં જ મજા છે સાહેબ,ના કોઈ આગળ જાય કે ના કોઈ પાછળ રહી જાય !!
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
જવાબદારી પણ ખરી પરીક્ષા લેતી હોય છે…જે નિભાવે તેને જ હેરાનકરતી હોય છે…!!!
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
જીવનનો એક નિયમ છે,જો તમે પ્રતીક્ષા કરી શકો તો બધી ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
માણસને સુખી થવું નથી…સુખી દેખાવું છે…
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
માણસ ને બધા લોકો ઓળખે એ ગમે,પણકોઈ ઓળખી જાય એન ગમે…🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
અંકો ની વ્યાખ્યા પણ કેવી વિચિત્ર કહેવાય સાહેબજ્યારે કમાવા જાવ ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય અને સ્પર્ધા માં હોવ ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
ક્યારેક બીજા માટે તમારી ખુશીતો મુકી જોજો આવનારી ખુશીનુવ્યાજ બમણુ થઈ ને આવશે
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
અધૂરપ બધામાં હોય છે પણ દેખાય છે બીજામાં
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
નમતી ડાળને કારણ વિના વાઢી નાખી,પછી છાંયડાની ખોજમાં આખી જિંદગી કાઢી નાખી.
જય સ્વામિનારાયણ
“વખાણ એટલે મેકઅપ કરેલું જૂઠાણું”
🙏🏻જય સ્વામિનારાયણ 🙏🏻
“અજ્ઞાની” દરેક વ્યક્તિ હોય છે,ફક્ત વિષય અલગ અલગ હોય છે.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
તમારૂ હર કદમ પર ધ્યાન રાખનાર બે જ વ્યક્તિ હોય છે….,
એક જેને તમે ગમો છો…,
અને બીજું, જે તમારો વિરોધી છે તે….
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
આભાર કે ઉપકાર માનવો એ શિસ્ત છે,પણ ઉપકાર યાદ રાખવો એ સંસ્કાર છે.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ,કારણ કે શાબાશી અને દગો પાછળથી જ મળે છે.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
શ્રેષ્ઠતા મળશે સંસ્કાર થી.એ સિદ્ધ થશે વ્યવહાર થી.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻